Gujarati News

Gujarati News

News of Wednesday, 6th December 2017


ઓકટોબર-૨૦૧૮ સુધી ગંગા સફાઈ શરૂ નહીં થાય તો આમરણાંત ઉપવાસઃઉમા ભારતી

કેન્દ્રિય મંત્રી ઉમા ભારતીએ જણાવ્યું કે, જો ગંગાની સફાઈ ઓકટોમ્બર-૨૦૧૮ સુધી શરૂ ન થઈ તો તે આમરણ અનશન કરશે : તેઓએ વધુમાં જણાવ્યું કે, 'ગંગા સાથે સંકળાયેલ બધી પરીયોજનાને હું ઓકટોમ્બર-૨૦૧૮ સુધી લાગુ થયેલ જોવા માંગુ છું. હું એવું નથી કહેતી કે પરીયોજના પૂર્ણ કરવામાં આવે, પરંતુ કામ શરૂ કરવામાં આવે અથવા તો અડધુ પૂર્ણ કરવામાં આવે'

 

(3:54 pm IST)