Gujarati News

Gujarati News

News of Friday, 6th November 2020

બિહારમાં નીતિશજીની જરૂરત છે, અનુરોધ કરીશ તે આના પર પુનર્વિચાર કરે : બિહારના પુર્વ મુખ્યમંત્રી જીતનરામ માંઝી

બિહારના પૂર્વ મુખ્યમંત્રી અને હિંદુસ્તાની આવામ મોર્ચા (હમ) ના પ્રમુખ જીતનરામ માંઝીએ મુખ્યમંત્રી નીતીશકુમાર દ્વારા આખરી ચૂંટણીના એલાન પર કહ્યું છે કે પાર્ટી અને રાજયના હિતમાં ઉચિત નથી એમણે આગળ કહ્યું હજુ બિહારમાં નીતિશકુમારની આવશ્યકતા છે અમે એમને અનુરોધ કરીશું તે આના પર પુનર્વિચાર કરે.

(11:09 pm IST)