Gujarati News

Gujarati News

News of Friday, 6th November 2020

પંજાબ કૃષિ વિશ્વવિદ્યાલયમાં પરાલીથી મામુલી કિંમતમાં બનાવવામાં આવ્યું ફર્નીચર સામે આવી તસ્વીરો

પંજાબ કૃષિ વિશ્વવિદ્યાલયમાં પરાલીથી ફર્નિચર બનાવવામાં આવ્યું છે. જેની તસ્વીર સામે આવી છે. વિશ્વવિદ્યાલયના પ્રવકતા અનિલ શર્માએ બતાવ્યુ કે પરાલીથી ફર્નિચર બતાવવું અથવા સળગાવવું એક વિકલ્પ છે અને ફર્નિચર મામુલી કિંમત પર બનાવવામાં આવેલ છે. પંજાબ અને હરિયાણામાં પરાલી સળગાવવી વાયુ પ્રદૂષણનું એક મુખ્ય કારણ છે.

(11:08 pm IST)