Gujarati News

Gujarati News

News of Friday, 6th November 2020

દિલ્હીમાં ઇલકેટ્રીક બસોના સંચાલનમાં વિલંબ થવા પર કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકરએ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને પત્ર લખ્યો

ઇલેકટ્રીક બસોના સંચાલનમાં વિલંબ પર કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકરએ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને પત્ર લખ્યો છે. એમણે લખ્યું કે ''ફેમ'' યોજના અંતર્ગત પ્રથમ ચરણમાં ૪૦ ઇલકેટ્રીક બસોનું જલ્દી સંચાલન સુનિશ્ચિત કરવામાં આવે જયારે બીજા ચરણમાં ૪૦૦ ઇલકેટ્રીક બસો ખરીદવા માટે નાણાકીય સહાયતા આપવામાં આવી હતી.

(10:34 pm IST)