Gujarati News

Gujarati News

News of Friday, 6th November 2020

બીજા વિશ્વ યુધ્ધ પછી સૌથી વિનાશકારી ઘટના છે કોવિડ-૧૯ : વિદેશ સચિવ હર્ષ શૃંગલા

વિદેશ સચિવ હર્ષ શૃંગલાએ કહ્યું છે કે કોવિડ-૧૯ મહામારી બીજા વિશ્વ યુધ્ધ પછી સૌથી વિનાશકારી ઘટના છે એક સૈેમિનારમાં એમણે કહ્યું કે આટલા માટે આ અનિવાર્ય છે કે મહામારી પછી લોકો એક અલગ દુનિયાનો અનુભવ કરશે.

શૃંગલાએ કહ્યું ભારતમાં મહામારી વિરૃધ્ધ સમન્વિત પ્રતિક્રિયા માટે વૈશ્વિક ચર્ચા શરૃ કરવામાં અગ્રણી ભૂમિકા નિભાવી છે.

(10:29 pm IST)