Gujarati News

Gujarati News

News of Wednesday, 6th November 2019

ભારતીય ક્રિકેટર હરભજનસિંહએ પ્રધાનમંત્રી મોદીને પ્રદુષણ પર તાત્કાલીક પગલા લેવા અનુરોધ કર્યો

        ભારતીય ક્રિકેટર હરભજનસિંહએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને અનુરોધ કર્યો છે કે  તે ઉતર ભારતમાં ફેલાયેલ પ્રદૂષણની સમસ્યા ઉકેલવાને લઇ ત્વરિત પગલા લ્યે.

        હરભજનસિંહએ કહ્યું મે દિલ્લી, પંજાબ, હરિયાણાના મુખ્યમંત્રીઓને પણ અનુરોધ કર્યો છે કે તે પ્રધાનમંત્રીને મળે નેતાઓએ  બધાના ભલા માટે એક યોજના બનાવવા પર કામ કરવું જોઇએ. પ્રધાનમંત્રીશ્રી કૃપયા આ મુદાને તમારો સમય આપો.

(12:00 am IST)