Gujarati News

Gujarati News

News of Wednesday, 6th November 2019

પ મજુરોની હત્યા પછી કડક સુરક્ષા સાથે કાશ્મીરથી બંગાળ પરત ફર્યા ૧૩૮ મજુરો

        જમ્મુ-કાશ્મીરમાં કામ કરવાવાળા પશ્ચિમ બંગાળ અને આસામના ૧૩૮ મજુરોને સોમવારે સાંજની ટ્રેન દ્વારા કોલકતા લાવવામાં આવ્યા.

        ર  સરકારી અધિકારી અને ૯ પોલીસ કર્મચારીઓ એમની સાથે હતા.  ર૯ ઓકટોબરના કાશ્મીરમાં આતંકીઓ દ્વારા પ મજૂરોની હત્યા પછી પશ્ચિમ બંગાળ સરકારે પણ બધા મજુરોને પરત બોલાવી લેવાનો નિર્ણય કર્યો હતો.

(12:00 am IST)