Gujarati News

Gujarati News

News of Wednesday, 6th November 2019

અપહરણ થયેલા ૪ ભારતીયોને મ્‍યાંમારના વિદ્રોહીઓએ મુકત કર્યાઃ એકનું મૃત્‍યુ થયુ

        મ્‍યાંમારમા અરાકાન આર્મીના વિદ્રોહીઓએ રવિવારના અપહરણ થયેલા પ માંથી ૪ ભારતીય મજુરોને છોડી દીધા છે જયારે એક ૬૦ વર્ષના મજુરનુ હાર્ટ એટેકથી મોત થયુ છે.

        વિદ્રોહીઓએ એમની સાથે મ્‍યાંમારના એક સાંસદ સહિત ૧૦ લોકોનું અપહરણ કર્યુ હતુ. ઘટનાના સમયે તે બધા ર સ્‍પીડબોટમાં સવાર હતા.

(12:00 am IST)