Gujarati News

Gujarati News

News of Wednesday, 6th November 2019

દિલ્લીની તીસ હજારી હિંસામાં ઘાયલ થયેલ બધા પોલીસ કર્મીઓને ઓછામાં ઓછા રૂ. રપ૦૦૦ નુ વળતર આપવાનુ એલાન

        તીજ હજારી કોર્ટ ( દિલ્લી) મા પોલીસ-વકીલો વચ્‍ચે થયેલ હિંસાને લઇ પોલીસ પ્રદર્શન વચ્‍ચે પોલીસ કમીશ્નર સતીષ ગોલચાએ કહ્યું કે બધા ઘાયલ પોલીસ કર્મીઓને ઓછામાં ઓછા રૂ. રપ૦૦૦ વળતર આપવામાં આવશે.

        એમણે બઘા ઘાયલોના ઇલાજનો વાયદો કર્યો છે. અને પ્રદર્શનકારીઓને અનુશાસનનો હવાલો આપતા ઘરણા ખત્‍મ કરી ફરજ પર પરત ફરવા અપીલ કરી છે. હિંસામા ઓછામાં ઓછા ર૦ પોલીસ કર્મી. ઘાયલ થયા હતા.

(12:00 am IST)