Gujarati News

Gujarati News

News of Tuesday, 6th November 2018

વારાણસી જેલમાંથી મુકત થયેલ પાકિસ્‍તાની પોતાની સાથે ગીતાજી લેતા ગયા

વારાણસી (ઉત્તરપ્રદેશ ) ની જેલમાંથી પાકિસ્‍તાની નાગરીક જલાલુદીનને ૧૬ વર્ષની સજા પુરી થતા મુકત કરવામાં આવેલ અને તે જેલમાંથી પોતાની સાથે શ્રીમદ ભગવદ ગીતા પણ લઇ ગયા. જેલના વરિષ્‍ઠ અધિક્ષક અંબરીશ ગોડ એ જણાવ્‍યું કે જેલમાં રહેવા છતાં જલાલુદિનએ ઇન્‍ટરમીડીયેડ અને એમ.એ. નો અભ્‍યાસ પુરો કર્યો.

(12:00 am IST)