Gujarati News

Gujarati News

News of Thursday, 6th September 2018

આસામ : બોટ પલટી જતા ૩ના મોત વડાપ્રધાન મોદી અને રાષ્ટ્રપતિ કોવિંદે શોક વ્યકત કર્યો

ગુવાહાટી (આસામ)માં ગઈ કાલે બ્રહ્મપુત્ર નદીમાં બોટ પલ્ટી જતા ૩ લોકોના મોત : ૧૧ લાપત્તા : જ્યારે ૧૨ લોકોને તરવૈયાઓએ સફળ બચાવ કરીને કિનારે પહોંચાડ્યા : આ મામલે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ અને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ શોક વ્યકત કર્યો

(3:54 pm IST)