Gujarati News

Gujarati News

News of Thursday, 6th August 2020

રાજસ્‍થાનઃ કોરોનાના ૫૩૯ નવા કેસ નોંધાયાઃ આઠના મોત

જયપુરઃ રાજસ્‍થાનમાં કોરોના દર્દીઓની સંખ્‍યામાં વધારો છે આજ ૫૩૯ નવા કેસ નોંધાયા જયારે આઠ લોકોના મોત થયા આ સાથે રાજસ્‍થાનમાં અત્‍યાર સુધી ૪૮૩૮૩ પોઝિટીવ કેસ થયા ૭૫૩ લોકોના મોત થયા ૧૩૩૧૩ એકટિવ કેસ છે.

(10:20 pm IST)