Gujarati News

Gujarati News

News of Thursday, 6th August 2020

અમદાવાદની જે હોસ્પીટલમાં આગ ભભૂકેલ તે

કોવિડ શ્રેય હોસ્પિટલનુ પાંચમાં માળનું બાંધકામ અને બેઝમેન્ટમાં ચાલતી કેન્ટીન ગેરકાયદેસર ?

અમદાવાદ,તા.૬: નવરંગપુરાની શ્રેય હોસ્પિટલમાં આજે સવારે આગ લાગી હતી. જેમાં કોરોનાની સારવાર લઈ રહેલા આઠ દર્દીના મોત નીપજયા હતા.

ચોંકાવનારી વાત તો એ છે કે કોવિડ હોસ્પિટલના પાંચમા માળનું બાંધકામ ગેરકાયદેસર હતું તેમજ બેઝમેન્ટમાં આવેલી કેન્ટીન પણ ગેરકાયદેસર હતી.

(4:41 pm IST)