Gujarati News

Gujarati News

News of Thursday, 6th August 2020

અભિનેતા સુશાંતસિંહ કેસમાં રિયા ચક્રવર્તીની અરજી પર હવે સુપ્રીમ કોર્ટમાં એક અઠવાડિયા પછી સુનાવણી થશે

મુંબઇઃ સુશાંતસિંહ રાજપૂતના મોતના મામલામાં રિયા ચક્રવર્તીની અરજી જેમાં એમણે તપાસને પટનાથી મુંબઇ ટ્રાન્સફર કરવાની માંગ કરી છે એના પર સુપ્રીમ કોર્ટએ બધા પક્ષોને ત્રણ દિવસની અંદર પોતાનો જવાબ દાખલ કરવા કહ્યું છે એક અઠવાડિયા પછી સુનાવણી થશે.

(12:00 am IST)