Gujarati News

Gujarati News

News of Monday, 6th July 2020

આઇસીએમઆરનો દાવો અવૈજ્ઞાનિકઃ કોરોના વેકસીન અંગે લોકોને ભરમાવાય રહયા છે

કોંગ્રેસ નેતા કપીલ સિબ્બલનું ટવીટ

નવી દિલ્હીઃ આઇસીએમઆર દ્વારા ૧૫ ઓગષ્ટ સુધીમાં કોરોનાની વેકસીન લોન્ચ કરવાના દાવાને કોંગ્રેસના વરિષ્ઠ નેતા સીબ્બલે અવૈજ્ઞાનિક ઠહેરાવ્યો છે. તેમણે જણાવેલ કે દાવામાં કોઇ હકીકત નથી. ફકત લોકોને ભરમાવાય રહયા છે. આ તેવુ જ છે જેમ વડાપ્રધાન મોદીએ જણાવેલ કે મહાભારત ૧૮ દિવસમાં પુરૂ થયેલ અને કોરોનાનો જંગ આપણે ૨૧ દિવસમાં જીતીશું.

(4:07 pm IST)