Gujarati News

Gujarati News

News of Monday, 6th July 2020

મ્યુ. ફંડમાં ૪ ગણુ નિવેશ વધ્યુઃ કોરોના સંકટમાં લોકોએ ઉઠાવ્યુ જોખમઃ માર્ચમાં સૌથી વધુ નિવેશ

નવી દિલ્હીઃ મ્યુ. ફંડ કંપનીઓ તરફથી શેરબજારમાં નિવેશ ૪ ગણુ વધી ગયુ છેઃ વર્ષ ૨૦૨૦ના પ્રથમ ૬ માસમાં શેરબજારમાં શુધ્ધ સ્વરૂપથી લગભગ ૩૯૫૦૦ કરોડનું રોકાણ થયું: ૧ વર્ષના પહેલાના આ ગાળાની સરખામણીમાં તે ૪ ગણુ વધુ છેઃ શેરબજારમાં ઉતારચઢાવને કારણે રોકાણકારો માટે નિવેશ એક સારો અવસર છેઃ છેલ્લા ૩ મહિનામાં શેરબજાર ૪૦ ટકા તોડયું છેઃ માર્ચમાં જ ૩૦,૦૦૦ કરોડ રૂપિયાનું નિવેશ થયુ હતું

(11:45 am IST)