Gujarati News

Gujarati News

News of Saturday, 6th June 2020

કોરોનાનો કહેર : પાકિસ્તાનમાં છેલ્લા ર૪ કલાકમાં કોરોના વાયરસથી ૯૭ લોકોના મોત

કરાંચી : પાકિસ્તાનમાં છેલ્લા ર૪ કલાકમાં કોરોના વાયરસથી ૯૭ લોકોના મોત થયા છે. અને ૪૭૩૪ કેસ નોંધાયા છે. દેશમાં અત્યાર સુધી ૯૩૯૮૩ કેસ નોંધાયા છે અને ૧૯૩પ લોકોના મોત થયા છે. દેશમાં અત્યાર સુધી ૬૬૦પ૦૮ ટેસ્ટ થયા છે.

(8:41 pm IST)