Gujarati News

Gujarati News

News of Saturday, 6th June 2020

તેજસ્વી યાદવ એ અમિત શાહની રેલી પર સાધ્યુ નિશાન

પટના : તેજસ્વી યાદવએ અમિત શાહની રેલીની તૈયારીઓને જોતા હુમલાખોર વલાણ અપનાવતાં કહ્યું કે ભાજપા મોતનું જશ્ન મનાવી રહી છે. લોકો ભૂખ અને ગોળીથી બિહારમાં મરી રહ્યા છે જો પોલીસ મુખ્યાલયએ કાલે જે પરિપત્ર જારી કર્યો હતો તે નીતીશ કુમારના અંતરાત્માનો અવાજ હતો.

મુખ્યમંત્રી નીતિનકુમારના બે જ કામ છે પહેલું પીઠમાં છૂરો મારવો અને બીજું ખંભા પર બંદુક રાખી ચલાવવી મુખ્યમંત્રી જનતાની ચિંતા નથી કરતા તે ફકત મત અને પોતાની ચિંતા કહે છે જે પ્રવાસી મજુરો બિહારમાં આવ્યા છે. એમને ખતરો બતાવી રહી છે.

(8:40 pm IST)