Gujarati News

Gujarati News

News of Saturday, 6th June 2020

કર્ણાટક રાજભવનમાં વજુભાઇ વાળાના હસ્તે વૃક્ષારોપણ

રાજકોટ : કર્ણાટક રાજભવનમાં ગઇકાલે વિશ્વ પર્યાવરણ દિન નિમિતે રાજયપાલ શ્રી વજુભાઇ વાળાના હસ્તે વૃક્ષારોપણ કરાયેલ તે પ્રસંગની તસ્વીર. આ પ્રસંગે ખાસ સચિવ પ્રભુ શંકર, સંયુકત નિયામક ડો. જગદીશ વગેરે હાજર રહ્યા હતાં.

(2:47 pm IST)