Gujarati News

Gujarati News

News of Saturday, 6th June 2020

પશ્ચિમ બંગાળઃ ઉતર ૨૪ પરગણા ચક્રવાતથી થયેલ નુકશાનનુ આઇએમસીટી જાણકારી લેશે

કોલકાતાઃ પશ્ચિમ બંગાળના ઇંન્‍ટર મિનિસ્‍ટ્રિયલ સેન્‍ટ્રલ ટીમએ આજ ચક્રવાત નિસર્ગથી થયેલ નુકશાનનુ અવલોકન કરવા માટે ઉતર ૨૪ પરગણાના પથાર પ્રતિમા ક્ષેત્રની મુલાકાત લીધી.

(12:00 am IST)