Gujarati News

Gujarati News

News of Thursday, 6th May 2021

૮૫% લોકોને કોરોનાના હળવા લક્ષણો હોય છે, જાતે જ સાજા થઈ જાય છે: ગુલેરિયા

દિલ્હી એઈમ્સના ડાયરેક્ટર ડો. રણદીપ ગુલેરિયા જણાવે છે કે ૮૫ ટકા લોકોને કોરોનાના માઈલ્ડ ચિન્હો હોય છે અને તેમના માટે સીટી સ્કેન કરાવવાની જરૂર નથી. તેઓ એમની મેળે જ સાજા થઇ જાય છે.

(10:34 pm IST)