Gujarati News

Gujarati News

News of Thursday, 6th May 2021

જમ્મુ- કાશ્મીરમાં કોરોના બેફામ બન્યો હુર્રિયત નેતાનો જીવનદીપ બુઝાયો

જમ્મુઃ માર્ચ ૨૦૧૮ માં તેહરીક-એ-હુર્રિયતના અધ્યક્ષ પદ સંભાળનારા મોહમ્મદ અશરફ અશહર સાહેરીનું ગઇકાલે સરકારી મેડિકલ કોલેજ જમ્મુ હોસ્પિટલમાં કોરોનાને કારણે નિધન થયું હતું. મંગળવારે તબિયત લથડતાં ઇમરજન્સીમાં તેમને જમ્મુની સ્ટેટ મેડિકલ કોલેજમાં દાખલ કરવામાં આવ્યા હતા. જાહેર સલામતી અધિનિયમ હેઠળ ઉધમપુર જેલમાં તેઓ અટકાયતમાં હતા.

(3:09 pm IST)