Gujarati News

Gujarati News

News of Monday, 6th April 2020

રાજભવનમાં દીવો પ્રગટાવતા વજુભાઇ વાળા

રાજકોટઃ વડાપ્રધાનશ્રી નેરન્દ્રભાઇ મોદીની અપીલ પર કોરોના વાઇરસ સામે પ્રકાશ પાથરવા કર્ણાટકના રાજ્યપાલશ્રી વજુભાઇ વાળાએ રાજભવન, બેંગાલુર ખાતે દીપ પ્રગટાવેલ તે પ્રસંગની તસ્વીર.

(11:43 am IST)