Gujarati News

Gujarati News

News of Tuesday, 6th March 2018

ભાવનગરઃ રંઘોળા પાસે કોળી પરીવારની જાનનો ટ્રક પુલ નીચેથી ખાબકતા ૩૦થી વધુ લોકોના મોત નિપજતા ભારે શોક છવાઇ ગયો છે. તસ્વીરમાં ઉંધો વળી ગયેલ ટ્રક તથા મૃતકોના મૃતદેહો અને લોકોના ટોળે ટોળા નજરે પડે છે. (તસ્વીરઃ અહેવાલઃ મેઘના વિપુલ હિરાણી-ભાવનગર)

(11:15 am IST)