Gujarati News

Gujarati News

News of Saturday, 5th December 2020

લક્ષદીપના ઉપરાજયપાલ દિનેશ્વર શર્માનું અવસાન

લક્ષદીપના ઉપરાજયપાલ દિનેશ્વર શર્માનું આજે અવસાન થયેલ છે તે લક્ષદીપના ૩૪મા ઉપરાજયપાલ હતા. કેરલ કેડરના આઇપીએસ અધિકારી રહી ચુકેલા દિનેશ્વર શર્મા પોતાના જુદા-જુદા ફેંસલા માટે જાણીતા છે.

(3:17 pm IST)