Gujarati News

Gujarati News

News of Thursday, 5th December 2019

કાલે જ શાહ અને યોગીએ કહ્યું હતુ યૂપીની કાનૂન વ્યવસ્થા બરાબર છેઃ ઉન્નાવ મામલા પર પ્રિયંકા ગાંધીની સટાસટી

કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રાએ ઉન્નાવ (ઉત્તરપ્રદેશ) માં રેપ પીડિતાને જીવતી સળગાવવા પર કહ્યું છે કે દરરોજ આવી ઘટનાઓને જોઇ મનમા રોષ થાય છે.

        એમણે કહ્યંુ કાલે જ દેશના ગૃહમંત્રી અને ઉતરપ્રદેશના મુખ્યમંત્રીએ હળાહળ જુઠું બોલ્યા કે યુપીની કાનુન વ્યવસ્થા સારી થઇ ચુકી છે.

        પ્રિયંકાએ કહ્યંુ કે બીજેપી નેતા ખોટા પ્રચારમાંથી બહાર નીકળે આ મામલામા પ આરોપીઓની ધરપકડ થઇ, મુખ્ય આરોપી ફરાર.

 

(10:00 pm IST)