Gujarati News

Gujarati News

News of Wednesday, 5th December 2018

કર્ણાટકઃ મહીલાના ડૂબી ગયા બાદ સરોવર ખાલી કરાવ્યુઃ મહીલાને એચઆઇવી પોઝીટીવ હોવાની શંકા

કર્ણાટકમાં મોરાબની એક સરોવરમાં એચઆઇવી પોઝીટીવ મહીલાની ડુબી ગયા બાદ સરોવર ખાલી કરાવવાને મામલો ધ્યાનમાં આવ્યો છે. ક્ષેત્રના પંચાયત વિકાસ અધિકારીએ જણાવ્યું કે  એમને સ્થાનિક લોકોએ સમજાવવાની ખૂબ જ કોશિષ કરી હતી પણ લોકો ચેપના ડરથી સરોવરના પાણીનો ઉપયોગ કરવા માગતા ન હતા.

(10:20 pm IST)