Gujarati News

Gujarati News

News of Tuesday, 5th November 2019

જો આજે સરદાર પટેલ દેશના ગૃહમંત્રી હોત તો દિલ્લી પોલીસની આ હાલત ન હોતઃ ‘ આપ' પ્રવકતા રાઘવની ટિપ્‍પણી

        આપ પ્રવકતા રાઘવ ચઢાએ દિલ્લીની તીસ હજારી કોર્ટમાં પોલીસ-વકીલોની  અથડામણ પર પોલીસ કર્મીઓના પ્રદર્શનને લઇને કહ્યું છે કે જો આજે સરદાર પટેલ દેશના ગૃહમંત્રી હોત તો દિલ્લી પોલીસ દિલ્લીમાં કાનૂન-વ્‍યવસ્‍થાની આ હાલત ન હોત.

        કોર્ટમાં થયેલ અથડામણમાં ર૦ પોલીસ કર્મી. અને ઘણા વકીલો ઘાયલ થયા હતા.

(11:27 pm IST)