Gujarati News

Gujarati News

News of Tuesday, 5th November 2019

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના પ્રધાન સચિવે પ્રદૂષણ પર દિલ્લી, પંજાબ, હરિયાણાના મુખ્ય સચિવો સાથે બેઠક કરી

        પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના પ્રધાન સચિવ પી.કે. મિશ્રાએ વાયુ પ્રદુષણ અંગે સોમવારના રોજ દિલ્લી, હરિયાણા અને પંજાબના મુખ્ય સચિવો સાથે બેઠ કરી.

        મુખ્ય સચિવ (પંજાબ) કરણ અવતારસિંહએ કહ્યું કે તે ખુદ સ્થિતિ પર નજર રાખી રહ્યા છે. મુખ્ય સચિવ (હરિયાણા) એ કહ્યંુ અધિકારીઓને જલ્દીથી જલ્દી પરાલી બાળવાનો મામલો રોકવાનો નિર્દેશ આપ્યો છે.

        પાણીનો છંટકાવ વધારવામાં આવ્યો છે. ખુલ્લામાં કચરો નાખવા પર પ્રતિબંધ લાગ્યો છે.

(9:59 pm IST)