Gujarati News

Gujarati News

News of Saturday, 5th October 2019

૩ લોકોની હત્યા કરવાવાળી ટિક-ટોક કિલરએ પોલીસને જોઇ પોતાની કાનપટી પર ગોળી મારી જીવ આપી દીધો

        પોલીસે કહ્યું બિજનૌરમા પૂર્વ એર હોસ્ટેસ સીહત ૩ લોકોની  હત્યા કર્યા પછી ફરાર રહેલ ટિક ટોક કીલર અશ્વિની કુમાર ઉર્ફે જોની દાદાએ પોલીસને જોઇ પોતાની કાનપટી પર ગોળી મારી જીવ આપી દીધો હતો.

        પોલીસના જણાવ્યા અનુસાર જોની સોશ્યલ મીડિયા પર સબ કુછ ખતમ કરી દેગા જેવા મેસેજ લખતા હતા જેનાથી તેના પરિચિતોમાં આતંક હતો.

(10:42 pm IST)