Gujarati News

Gujarati News

News of Saturday, 5th October 2019

૧૪ વર્ષ દરમ્યાન એક પરિવારના ૬ લોકોના એક જ રીતે મોત થયાઃ તપાસ શ રૂ

કેરળ પોલીસ ર૦૦ર થી ઇ ર૦૧૬ વચ્ચેે એક જ પરિવારના ૬ લોકોના મોતને લઇ તપાસ કરી રહી છે. પોલીસએ જણાવ્યું કે આ બધાના મોત જમવાનુ જમ્યા પછી  થયા હતા. રીપોર્ટ મુજબ દિવંત દંપતિના એક પુત્રએ માતા પિતાથી છળકપટથી સંપતિ હડપ કરવા માટેનો ખ્યાલ આવ્યા પછી ફરિયાદ દાખલ કરવામાં આવી.

        છ મોતમાંથી ફકત મામલામાં પોસ્ટમાર્ટમ કરવામાં આવ્યુ હતુ જેમાં મૃતકના શરીરમાં ઝેરનો નમૂનો મળ્યો હતો.

 

(10:39 pm IST)