Gujarati News

Gujarati News

News of Saturday, 5th October 2019

પૂ.મોરારીબાપુના વ્યાસાસને સાંજે ઉતરપ્રદેશના ગોરખપુરમાં શ્રી રામકથાનો પ્રારંભ

આજે સાંજે ઉત્તરપ્રદેશના ગોરખપુર ખાતે પૂ. મોરારીબાપુના વ્યાસાસને શ્રીરામકથાનો પ્રારંભ થશે. આજે સાંજે ૪ વાગ્યે પૂ. મોરારીબાપુ પ્રથમ દિવસે પૂ. મોરારીબાપુ સાંજના ૭ વાગ્યા સુધી શ્રી રામકથાનું રસપાન કરાવશે.

જ્યારે કાલે તા. ૬ને રવિવારથી તા. ૧૩ ઓકટોબર સુધી દરરોજ સવારે ૯:૩૦ થી ૧:૩૦ વાગ્યા સુધી શ્રી રામકથાનુ રસપાન કરાવશે.

શ્રી રામકથાનું આસ્થા ચેનલ ઉપરથી લાઇવ પ્રસારણ થશે.

(11:39 am IST)