Gujarati News

Gujarati News

News of Thursday, 5th September 2019

અનુચ્છેદ ૩૭૦ હંમેશાને માટે લાગૂ રાખવાની નિયત ન હતીઃ શશિ થરૂર

         કોંગ્રેસ સાંસદ શશિ થરૂરએ કહ્યું છે કે અનુચ્છેદ ૩૭૦ હંમેશા લાગુ રહેવાની નિયતથી નહી લગાવેલ પણ જે રીતે એને હટાવવામા આવી તેનાથી બંધારણની ભાવનાને ધકકો પહોંચ્યો છે.

         થરૂરએ દાવો કર્યો છે કે કોંગ્રેસ પાર્ટીએ અનુચ્છેદ ૩૭૦ ને હંમેશાને માટે લાગુ   રાખવાનો બચાવ કયારેય નથી કર્યો. જમ્મુ-કાશ્મીર ભારતનું અભિન્ન અંગ છે.

(12:19 am IST)