Gujarati News

Gujarati News

News of Thursday, 5th September 2019

પંજાબના ગુરુદાસપુરમાં ફટાકડાની ફેકટરીમાં પ્રચંડ વિસ્ફોટથી માર્યા ગયેલા લોકો પ્રત્યે રાષ્ટ્રપતિ અને પ્રધાનમંત્રીએ શોક વ્યકત કર્યો

         પંજાબની ફટાકડાની ફેકટરીમાં પ્રચંડ વિસ્ફોટથી થયેલા મોત પર રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ અને પ્રધાનમંત્રી નરેન્દર મોદીએ શોક વ્યકત કર્યો છે. અને ઘાયલ થયેલા લોકો ઝડપી સાજા થઇ જાય તેવી શુભકામના વ્યકત કરી છે.

         બુધવારના ફટાકડાની ફેકટરીમાં થયેલ ઘડાકામાં અત્યાર સુધીમાં લગભગ ર૩ લોકોના મોત થઇ ચુકયા છે. જયારે ૩૦ લોકો ઘાયલ છે.

(11:03 pm IST)