Gujarati News

Gujarati News

News of Thursday, 5th September 2019

સરકાર વેપારીઓ પર વધારે વિશ્વાસ રાખે, અમે પરિણામ આપશું: વેદાંત સમૂહના ચેરમેન અનિલ અગ્રવાલની ટિપ્પણી

     વેદાંત સમૂહના ચેરમેન અનિલ અગ્રવાલએ કહ્યું છે કે સરકારએ વેપારીઓ પર વધારે વિશ્વાસ કરવો જોઇએ એમણે કહ્યું સરકારએ જયારે પણ  વેપારીઓ પર ભરોસો કર્યો છે અમે પરિણામ આપ્યા છે. પછી તે એરપોર્ટ/એરલાઇન હોય કે સ્ટીલ પ્લાન્ટ અને ટેલિકોમ ક્ષેત્ર

અગ્રવાલએ કહ્યું રોજગાર સૃજન માટે ઉત્પાદન વધારવાની જરુરત છે. અને દોઢ વર્ષમાં પરિસ્થિતી સુધરી જશે.

જેવી રીતે મોદીએ ગુજરાતનો કાયાકલ્પ કર્યો તેમ દેશનો પણ કરશે.

(12:00 am IST)