Gujarati News

Gujarati News

News of Thursday, 5th September 2019

પીએમની પ્રસંશા નહોતી કરી, એ તપાસ કરવા માટે કહ્યું કે મતદારો આપણને છોડીને બીજેપીમાં કેમ ગયા?: કોંગ્રેસ નેતા શશી થરૂરનો ખુલાસો

     કોંગ્રેસ નેતા શશિ થરૂરએ બુધવારના કહ્યું કે એમણે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની પ્રસંશા નહોતી કરી પણ કોંગ્રેસના મતદાતાઓ બીજેપી પાસે જવાનું કારણ સમજવા માટે કહ્યું હતુ.

     એમણે કહ્યું કે જયાં સુધી ખ્યાલ ન આવે કે કોંગ્રેસી મતદારો બીજેપી પાસે કેમ ચાલ્યા ગયા ત્યાં સુધી એમને પરત કેવી રીતે લાવી શકાય.

         કોંગ્રેસને ૧૯ ટકા જયારે બીજેપીને ૩૭ ટકા મત મળ્યા હતા એમ શશિ થરૂરનું માનવું છે.

(12:00 am IST)