Gujarati News

Gujarati News

News of Wednesday, 5th August 2020

મસ્જીદના શિલાન્યાસ પર યોગી આદિત્યનાથની પ્રતિક્રિયા મને કોઇ બોલાવશે નહિ અને હું જઇશ નહીં

અયોધ્યામાં રામ મંદિરના ભૂમિ પૂજન કાર્યક્રમ પછી ઉત્તર પ્રદેશના સીએમ યોગી આદિત્યનાથએ આજતકથી ખાસ વાતચીત કરી સીએમ યોગીએ રામ મંદિર, કોરોના,  અને અયોધ્યામાં મસ્જિદ નિર્માણ જેવ મુદ્દા પર પોતાની સ્પષ્ટ વાત કરી મસ્જીદના શિલાન્યાસ પર સીએમ યોગીએ કહ્યું કે મને કોઇ બોલાવશે નહિ અને હું જઇશ પણ નહીં. હું મારા કાર્યને હંમેશા કર્તવ્ય અને ધર્મ માનીને ચાલુ છું.

(11:51 pm IST)