Gujarati News

Gujarati News

News of Wednesday, 5th August 2020

રાજકોટમાં કોરોનાંનો કહેર : સાંજે 5 વાગ્યા સુધીમાં વધુ 29 કેસ પોઝીટીવ : બપોરે 31 કેસ સહીત સાંજ સુધીમાં કુલ 60 કેસ નોંધાયા : આજે 25 દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા

રાજકોટ : રાજકોટમાં કોરોનાનો કહેર યથાવત છે આજે બપોરે 31 કેસ નોંધાયા બાદ સાંજે 5 વાગ્યા સુધીમાં વધુ 29 કેસ પોઝિટિવ નોંધતા કુલ 60 કેસ પોઝિટિવ નોંધાયા છે જયારે આજે વધુ 25 દર્દીઓ સાજા થતા ડિસ્ચાર્જ કરાયા છે

મહાનગર પાલિકાની યાદી મુજબ આજ રોજ રાજકોટ મહાનગરપાલિકા વિસ્તારમાં બપોરે ૧૨:૦૦ વાગ્યા સાંજના ૦૫:૦૦ વાગ્યા સુધીમાં કુલ ૨૯ (ઓગણત્રીસ) કોરોના પોઝીટીવ કેસ નોંધાયેલ છે.  

રાજકોટ શહેરના કુલ કેસની સંખ્યા 1499 થઈ છે જેમાંથી 707 દર્દીઓ સારવાર હેઠળ છે

 

(6:44 pm IST)