Gujarati News

Gujarati News

News of Wednesday, 5th August 2020

ભારતના સંવીધાનમાં પણ પ્રભુશ્રી રામનું ચિત્ર અંકિત છે

ભારતના સંવીધાનના મૂળભૂત અધિકાર અંગેના ભાગની શરૂઆતમાં જ ભગવાન શ્રી રામ, માતા સીતા અને લક્ષ્મણ રાવણને હરાવી અયોધ્યા પરત ફરતા હોય તે ચિત્ર અંકિત કરવામાં આવ્યું છે.

(3:37 pm IST)