Gujarati News

Gujarati News

News of Wednesday, 5th August 2020

રામમંદિરના ભૂમિપૂજનમાં કારસેવકોના બલિદાનને ભૂલી જનારા 'રામદ્રોહી' હશે.

ભુમીપુજન પ્રસંગે શિવસેનાએ કર્યા કારસેવકોને યાદ

મુંબઈ :રામમંદિરના ભૂમિપૂજનમાં કારસેવકોના બલિદાનને ભૂલી જનારા 'રામદ્રોહી' હશે. સમાચાર એજન્સી પીટીઆઈ અનુસાર શિવસેનાએ કહ્યું છે કે રામમંદિરના ભૂમિપૂજનમાં કારસેવકોના બલિદાનને ભૂલી જનારા 'રામદ્રોહી' હશે.

(1:43 pm IST)