Gujarati News

Gujarati News

News of Sunday, 5th August 2018

રુદ્રાપ્રયાગમાં કેદારનાથ રાષ્ટ્રીય રાજમાર્ગ 107 રૂદ્રપ્રયાગ- ગૌરીકુંડ બાંસવાડની વચ્ચે બંધ થયો

યમનોત્રી હાઇવે પર ડાબરકોટ, જંગલચટ્ટીની પાસે ભૂસ્ખલન થવાને કારણે 16 દિવસથી બંધ

તીર્થનગરી અને તેની આસપાસના રાતથી સતત વરસાદ પડી રહ્યો છે. વરસાદના કારણે નદી-નહેરો તોફાની બન્યા છે. સાંગ નદીમાં તોફાનને કારણે ત્રણ દિવસથી ગામનો સંપર્ક તૂટી ગયો છે. નદીમાં ભારે પૂરને કારણે ચંદ્રભાગા બસ્તિ, બંગાળી બસ્તી, ચંદેશેશ્વર નગરમાં પૂરનો ખતરો વધી રહ્યો છે. પોલીસે લોકોને સલામત સ્થળે જવાની સલાહ આપી છે.

(7:04 pm IST)