Gujarati News

Gujarati News

News of Wednesday, 5th June 2019

સમારંભમાં બધા અધિકારીઓ અને નૌસૈનિકો માટે એક સરખું ભોજનઃ નૌસેના પ્રમુખનો નિર્દેશ

નવ નિયુકત નૌસેના પ્રમુખ એડમિરલ કરમબિરસિંહએ આધિકારીક સમારંભમાં બધી રેન્કના નૌસૈન્ય કર્મીઓ માટે એક સરખુ ખાવાનુ, પીવાના પદાર્થ અને કટલરી લગાવવા જેવા ર૬ દિશા-નિર્દેશ જારી કર્યા છે. આ ઉપરાંત એમણે પોતાના માટે ગાડીઓનો કાફલો તૈયાર રાખવાના પ્રાવધાનને હટાવવા અને ફૂલોના ગુલદસ્તા આપવાની પરંપરા પણ ઓછી કરવા કહ્યું છે.

(11:50 pm IST)