Gujarati News

Gujarati News

News of Sunday, 5th April 2020

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ દીપ પ્રગટાવ્યો

પીએમ આવાસની તમામ લાઈટો બંધ કરીને મીણબત્તીથી દિપક પ્રગટાવ્યો

નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્રભાઈ  મોદીએ તેમના નિવાસ સ્થાને તમામ લાઇટ બંધ કરી દીપ પ્રગટાવ્યો હતો

 વડા પ્રધાનની અપીલ મુજબ કોરોના વાયરસ સામેની ભારતની લડતને ચિહ્નિત કરવા માટે ભારતે આજે રાત્રે 9 વાગ્યે 9 મિનિટ માટે તમામ લાઇટ બંધ કરી દીધી હતી અને એક મીણબત્તી પ્રગટાવી હતી

(10:29 pm IST)