Gujarati News

Gujarati News

News of Sunday, 5th April 2020

બિહારમાં ક્વોરેન્ટાઇન સેન્ટરમાં બંધ કોરોના શંકાસ્પદોએ વહીવટી તંત્ર પર પથ્થરમારો કર્યો

તમામ સરકારી કર્મચારીઓએ પોતાનો જીવ બચાવ્યા બાદ ઘટના સ્થળેથી ભાગ્યા

 

પટના : બિહારના સિવાનમાં આવેલા ક્વોરેન્ટાઇન સેન્ટરમાં બંધ કોરોના શંકાસ્પદોએ વહીવટીતંત્ર પર પથ્થરમારો કર્યો હતો. ઘટના રઘુનાથપુરની રાજપુર મિડલ સ્કૂલના ક્વોરેન્ટાઇન સેન્ટરની છે. તમામ સરકારી કર્મચારીઓએ પોતાનો જીવ બચાવ્યા બાદ ઘટના સ્થળેથી ભાગ્યા હતા

(11:15 pm IST)