Gujarati News

Gujarati News

News of Sunday, 5th April 2020

સોશિયલ મીડિયા પર સરકારની નજર અફવા ફેલાવવા પર કાર્યવાહી થશે

કેન્દ્રીય મંત્રી રવિશંકર પ્રસાદે લોકોને અફવા નહીં ફેલાવવા અપીલ કરી

 

નવી દિલ્હી : કેન્દ્રીય મંત્રી રવિશંકર પ્રસાદે કહ્યું કે સોશિયલ મીડિયા પર સરકારની નજર છે. રવિશંકર પ્રસાદએ લોકોને અફવાહ ન ફેલાવાની અપીલ કરી છે અને સાથે એમ પણ કહ્યું કે અફવાઓ ફેલાવનાર વ્યક્તિ વિરુદ્ધ કડક કાર્યવાહી કરાશે.

(10:57 pm IST)