Gujarati News

Gujarati News

News of Sunday, 5th April 2020

કોરોના : છેલ્લા ર૪ કલાકમાં ૬૦૧ નવા મામલા, એક દિવસમાં અત્‍યાર સુધીના સૌથી મોટા આંકડા

નવી દિલ્‍હી : દેશમાં કોરોના વાયરસના દર્દીઓની સંખ્‍યા વધીને ર૯૦ર થઇ ગઇ છે. છેલ્લા ર૪ કલાકમાં ૬૦૧ પોઝીટીવ મામલા સામે આવ્‍યા છે. આ નવા દર્દીઓની એક દિવસમાં અત્‍યાર સુધીની સૌથી મોટી સંખ્‍યા છે.

કાલથી અત્‍યાર સુધી ૬૦૧ પોઝીટીવ મામલા સામે આવ્‍યા છે કાલે ૧ર લોકોના મોત પણ થયા કુલ મરનારની સંખ્‍યા ૬૮ છે. ૧૮૩  લોકો સાજા થઇ ઘેર ગયા છે. ૧૭ રાજયોમાં તબલીગી જમાત સંબંધિત લોકોમાં ૧૦ર૩ લોકો કોરોના પોઝીટીવ છે. 

(12:00 am IST)