Gujarati News

Gujarati News

News of Wednesday, 5th February 2020

નાગરિકતા કાયદાથી મુસ્લિમોને જરાય જોખમ નથી, હું તેમની પડખે ઉભો રહીશઃ રજનીકાંત

નવી દિલ્હી, તા.૫:નાગરિકતા સંશોધન કાયદાને લઇને વિવાદમાં સંપડાયેલી કેન્દ્રની મોદી સરકાર માટે સારા સમાચાર આવી રહ્યાં છે.

સાઉથની ફિલ્મોના સુપર સ્ટાર સરજીકાંતે મોદી સરકારના સીએએનું સમર્થન કરતા રહ્યું કે તેનાથી દેશના કોઇ પણ નાગરિકને ભય નથી અને જો મુસલમાનોને કોઇ ખતરો ઉભો થયો તો હું તેની સાથે ઉભો રહીશ.

નાગરિકતા કાયદાની સામે ભ્રમ ફેલાવામાં આવી રહ્યો છે.

(3:37 pm IST)