Gujarati News

Gujarati News

News of Tuesday, 5th February 2019

દેશમાં રોજગારના વિશ્વસનીય આંકડા ઉપલબ્ધ નથીઃ એસબીઆઇ ચેરમેન

દેશની સૌથી મોટી બેન્ક એસ.બી.આઇ. ના ચેરમેન રજનીશકુમારએ કહ્યુ છે કે કોઇપણ રોજગાર સૃજન અથવા રોજગારવિહીન આર્થિક વૃદ્ધિ પર પ્રમાણિક નિવેદન નથી આપી શકતો. કારણ કે દેશમાં રોજગારના વિશ્વસનીય આંકડા મૌજુદ નથી. અમેરિકામાં વેતનભોગી કર્મચારીઓના પ્રમાણીક ડેટા ઉપલબ્ધ છે, જયારે ર્દુભાગ્યવશ ભારતમાં આવુ નથી.

 

(11:27 pm IST)