Gujarati News

Gujarati News

News of Wednesday, 5th January 2022

પંજાબ : પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી એ "કેટલાક કારણોસર" રેલીને સંબોધવા માટે પંજાબના ફિરોઝપુરની તેમની નિર્ધારિત મુલાકાત રદ કરી છે અને તેઓ ફરી જલ્દી ફિરોઝપુરની તેમની મુલાકાત ની તારીખ જાહેર કરશે તેમ કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ સભામંચ પરથી જાહેરાત કરતાં લોકોમાં આશ્ચર્ય ફેલાયું હતું કે અચાનક એવું તે શું થયું કે વડાપ્રધાને તેમની મુલાકાત છેલ્લી ઘડી એ કેન્સલ કરી દીધી ?


 

(3:00 pm IST)