Gujarati News

Gujarati News

News of Tuesday, 5th January 2021

જો ખેડૂત આંદોલન પ્રશ્ને સમાધાન નહીં થાય, તો ૨૬ જાન્યુઆરીએ કોઈ મોટી ઘટના આકાર લેશે ? યોગેન્દ્ર યાદવે ઈશારો કર્યો

નવીદિલ્હી: સ્વરાજ ઇન્ડિયા પાર્ટીના સ્થાપક પ્રમુખ અને પોલિટિકલ એનાલિસ્ટ શ્રી યોગેન્દ્ર યાદવના જણાવ્યા પ્રમાણે ૭ જાન્યુઆરીએ દિલ્હીની ચારે સરહદો ઉપર જંગી ટ્રેક્ટર માર્ચ નીકળશે. તેમણે કહેલ કે ૨૬ જાન્યુઆરીએ શું થશે તેનું આ ટ્રેલર હશે.

(12:20 am IST)